નિવૃત્ત શિક્ષક વિશે વિગતે જાણવા : અહીં ક્લિક કરો.
GIET અને GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ: ૨૦૨૨
1લી મે ૨૦૨૨ (ગુજરાત સ્થાપના દિન) થી શરૂ કરી 5મી જૂન ૨૦૨૨ (વિશ્વ પર્યાવરણ દિન) સુધી સતત 36 દિવસ સુધી..
ગ્રીષ્મોત્સવમાં શું કરીશું?
1. શ્રીમદ્ ભગવદ્ ગીતા
2. વિજ્ઞાન કે ગણિતને લગતી પ્રવૃત્તિઓ
3. કલા વિષયક પ્રવૃત્તિઓ (ચિત્ર,સંગીત,ગાયન,ક્રાફ્ટ વગેરે)
4. કોડિંગ
5. મનોરંજન
6. વાર્તા
7. પરિવાર માટેની પ્રવૃત્તિઓ
*ગ્રીષ્મોત્સવ દરમ્યાન થનારી સ્પર્ધાઓ*
1. વકતૃત્વ
2. બાળગીત
૩. કાવ્યલેખન, વાર્તાલેખન
4. શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી
5. ડ્રામા
ગ્રીષ્મોત્સવ દરમ્યાન સક્રિય ભાગીદારી કરનાર અને સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને પ્રમાણપત્ર તેમજ GIET દ્વારા તૈયાર થનાર કાર્યક્રમોમાં કામ કરવાની સોનેરી તક
ગ્રીષ્મોત્સવ: ૨૦૨૨ Registration માટે :અહીં ક્લિક કરો.
